*जन्माष्टमी विषये विशेष विचार**श्री नंदनदन के प्यारे बालकृष्ण लालन के दिव्य प्रकोटत्सव की व् दिव्य महाआनंद की सभी को बहुत बहुत बधाई हो*
*जन्माष्टमी विषये विशेष विचार*
१. अष्टमी दो प्रकार की है - पहली जन्माष्टमी और दूसरीं जयन्ती । इसमें केवल पहली अष्टमी है।
२. स्कन्दपुराण के मतानुसार जो भी व्यक्ति जानकर भी कृष्ण जन्माष्टमी व्रत को नहीं करता, वह मनुष्य जंगल में सर्प और व्याघ्र होता है।
३.ब्रह्मपुराण का कथन है कि कलियुग में श्रावण(भाद्रपद) मास के कृष्ण पक्ष की अष्टमी में अट्ठाईसवें युग में देवकी के पुत्र श्रीकृष्ण उत्पन्न हुए थे।
४. यदि दिन या रात में कलामात्र भी रोहिणी नक्षत्र न हो तो विशेषकर चन्द्रमा से मिली हुई रात्रि में इस व्रत को करें । ५.भविष्यपुराण का वचन है- श्रावण मास के शुक्लपक्ष में कृष्ण जन्माष्टमी व्रत को जो मनुष्य नहीं करता वह क्रूर राक्षस होता है । केवल अष्टमी तिथि में ही उपवास करना कहा गया है । यदि वही तिथि रोहिणी नक्षत्र से युक्त हो तो
' जयन्ती ' नाम से सम्बोधित की जायेगी ।
६. वह्निपुराण का वचन है - कि कृष्णपक्ष की जन्माष्टमी में यदि एक कला भी रोहिणी नक्षत्र हो तो उसको जयन्ती नाम से ही सम्बोधित किया जायेगा । अतः उसमें प्रयत्न से उपवास करना चाहिये ।
७.विष्णुरहस्यादि वचन से - कृष्णपक्ष की अष्टमी रोहिणी नक्षत्र से युक्त भाद्रपद मास में हो तो वह जयन्ती नामवाली ही कही जायेगी ।
८.वसिष्ठ संहिता का मत है - यदि अष्टमी तथा रोहिणी इन दोनों का योग अहोरात्र में असम्पूर्ण भी हो तो मुहूर्त मात्र में भी अहोरात्र के योग में उपवास करना चाहिये ।
९. मदन रत्न में स्कन्द पुराण का वचन है कि - जो उत्तम पुरुष हैं । वे निश्चित रूपसे जन्माष्टमी व्रत को इस लोक में करते है । उनके पास सदैव स्थिर लक्ष्मी होती हैं । इस व्रत के करने के प्रभाव से उनके समस्त कार्य सिद्ध होते हैं ।
१०. विष्णुधर्म के अनुसार - आधीरात के समय रोहिणी में जब कृष्णाष्टमी हो तो उसमें कृष्ण का अर्चन और पूजन करने से तीन जन्मों के पापों का नाश होता है ।
११. भृगु ने कहा है - जन्माष्टमी रोहिणी और शिवरात्रि ये पूर्वविद्धा ही करनी चाहिये । तथा तिथि एवं नक्षत्र के अन्त में पारणा करें । इसमें केवल रोहिणी उपवास भी सिद्ध है अन्त्य की दोनों में परा ही लें ।सा.भ.र.कृष्णरहस्यम् अशोक कुमार गौड ४२७-४२८
वैवस्वत मन्वन्तर के अट्ठाइसवें द्वापर में भगवान् विष्णु के प्रमुख अवतार श्रीकृष्ण अवतरित हुए । अभी तक जो भी अवतार हुए थे उनमें यह अवतार अत्यन्त विलक्षण था, क्योंकि श्रीकृष्ण सोलह कलाओं से पूर्ण होकर इस पृथ्वी पर अवतरित हुए थे ।
*' कृष् कर्षणे '* धातु से ' ल्युट् ' प्रत्यय होने पर कृष्ण शब्द व्युत्पन्न होता हैं । ' कृष् ' का अर्थ है भगवान् की भक्ति और ' न ' का अर्थ है उनका दास्य । अतः जो अपनी भक्ति और दास्य भाव देने वाले हैं वे ही *श्रीकृष्ण कहलाते* हैं । कृष् ' सवार्थवाचक है ' न ' से बीज अर्थ की उपलब्धि होती है । अतः सर्वबीज स्वरूप परब्रह्म परमात्मा श्रीकृष्ण कहे गये हैं । अथवा 'कृष् ' का अर्थ आकर्षण होता है जो अपने गुण, रूप एवं स्वभाव से भक्तों का मन अपनी ओर ठीक उसीप्रकार खीच लेते हैं जैसे चुम्बक लोहे की कील को खीच लेता है । *कृष्णस्तु भगवान् स्वयम्*
।
*सोने की छड़ी*
*रुपे की मशाल*
*जरियन का जामा*
*मोतियन की माल*
*व्रज के अधिपति*
*गोकुल के छत्र पती*
*गौब्राम्हणप्रतीपाल*
*नीकुंज नायक*
*ने घणी घणी खम्मा*
*जय जय "श्री कृष्णचन्द्र " बृज के दुलारे*
*श्री नंदनदन के प्यारे बालकृष्ण लालन के दिव्य प्रकोटत्सव की व् दिव्य महाआनंद की सभी को बहुत बहुत बधाई हो*
श्री रांदल ज्योतिष कार्यालय पंडयाजी सुरेन्द्रनगर गुजरात राज्य+919824417090/+917802000033...
🌷 જય શ્રી કૃષ્ણ 🌷
°°°°°°°°°°°°°°°°°°°°°
જાણી લો ભગવાન શ્રી કૃષ્ણનો પુરો પરિચય
🧘🏻♂ શ્રીકુષ્ણ વાસુદેવ યાદવ
જન્મદિવસ
🧘🏻♂ તિથી - વર્ષ સંવત ૩૨૮૫ શ સંવત ૩૧૫૦ શ્રાવણ વદ આઠમ [ જેને જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ )
🧘🏻♂ નક્ષત્ર સમય - રોહિણી નક્ષત્ર રાત્રીના ૧૨ કલાકે મધ્ય રાત્રી
🧘🏻♂ રાશી-લગ્ન - વૃષભ રાશી
🧘🏻♂ જન્મ સ્થળ - રાજા કંસ ની રાજધાની મથુરા માં તાલુકો જીલ્લો મથુરા ઉત્તર પ્રદેશ
🧘🏻♂ વંશ - કુળ = ચંદ્ર વંશ યદુકુળ ક્ષેત્ર - માધુપુર
🧘🏻♂ યુગ મન્વન્તર -દ્વાપર યુગ સાતમો વૈવસ્વત મન્વન્તર
🧘🏻♂વર્ષ - દ્વાપર યુગનો ૮,૬૩૮૭૪ વર્ષ ૪માસ્ અને ૨૨મ દિવસે
🧘🏻♂ માતા - દેવકી [ રાજા કંસના સગા કાકા દેવરાજ ની પુત્રી જેને કંસ એ પોતાની બહેન માની હતી
🧘🏻♂ પિતા - વાસુદેવ [ જેમનું લાડકું નામ હતું આંનદ દુંદુભી ]
🧘🏻♂ પાલક માતા-પિતા - મુક્તિ દેવી નો અવતાર જશોદા, વરુદ્રોનના અવતાર ગોવાળોના રાજા નંદ
🧘🏻♂ મોટા ભાઈ - વસુદેવ અને રોહિણી ના પુત્ર શેષ નો અવતાર - શ્રી બલરામજી
🧘🏻♂ બહેન - સુભદ્રા
🧘🏻♂ ફોઈ - વસુદેવના બહેન પાંડવોની માતા કુંતી
🧘🏻♂મામા - કાલનેમિ રાક્ષસનો અવતાર મથુરાના રાજા કંસ
🧘🏻♂ બાળસખા - સાંદીપનીઋષિ આશ્રમના સહપાઠી સુદામા
🧘🏻♂ અંગત મિત્ર - અર્જુન
🧘🏻♂ પ્રિય સખી - દ્રૌપદી
🧘🏻♂પ્રિય પ્રેમિકા - સાક્ષાતભક્તિ નો અવતાર રાધા
🧘🏻♂ પ્રિય પાર્ષદ - સુનંદ
🧘🏻♂ પ્રિય સારથી - દારુક
🧘🏻♂ રથનું નામ - નંદી ઘોષ જેની સાથે શૈબ્ય , મેઘ્પુષ્ય બલાહક , સુગ્રીવ એમ ચાર અશ્વો જોડતા હતા
🧘🏻♂ રથ ઉપરના ધ્વજ - ગરુડધ્વજ , ચક્રધ્વજ , કપિધ્વજ
🧘🏻♂રથ ના રક્ષક - નૃસિંહ ભગવાન , મહાવીર હનુમાન
🧘🏻♂ ગુરુ અને ગુરુકુળ - સાંદીપની ઋષિ , જ્ઞ્ગાચાર્ય ગુરુકુળ અવંતી નગર હતું
🧘🏻♂ પ્રિય રમત - ગેડી દડો , ગિલ્લીદંડા , માખણ ચોરી , મ્તુંક્ડીઓ ફોડવી , રાસલીલા
🧘🏻♂ પ્રિય સ્થળ - ગોકુળ, વૃંદાવન , વ્રજ , દ્વારકા
🧘🏻♂પ્રિય વૃક્ષ - કદંબ, પીપળો, પારીજાત, ભાંડીરવડ
🧘🏻♂ પ્રિય શોખ - વાંસળી વગાડવી , ગાયો ચરાવવી
🧘🏻♂ પ્રિય વાનગી - તાંદુલ , દૂધ દહીં છાશ માખણ
🧘🏻♂ પ્રિય પ્રાણી - ગાય , ઘોડા
🧘🏻♂પ્રિય ગીત - શ્રીમદ ભગવદ ગીતા , ગોપીઓ ના ગીતો , રાસ
🧘🏻♂ પ્રિય ફળ - હણે એને હણવામાં કોઈ પાપ નથી , કર્મ કરો ફળની આશા રાખશો નહી
🧘🏻♂ પ્રિય હથીયાર - સુદર્શન ચક્ર
🧘🏻♂ પ્રિય સભામંડપ - સુધર્મા
🧘🏻♂ પ્રિય પીંછુ - મોરપિચ્છ
🧘🏻♂ પ્રિય પુષ્પ - કમળ અને કાંચનાર
🧘🏻♂ પ્રિય ઋતુ - વર્ષા ઋતુ , શ્રાવણ મહિનો , હિંડોળાનો સમય
🧘🏻♂ પ્રિય પટરાણી - રુક્ષ્મણીજી
🧘🏻♂ પ્રિય મુદ્રા - વરદમુદ્રા, અભ્યમુદ્રા ,એક પગ પર બીજા પગની આંટી મારીને ઉભા રેહવું
🧘🏻♂ ઓળખ ચિહ્ન - ભ્રુગુરુશીએ છાતીમાં લાત મારી તે શ્રીવ્ત્સનું ચિહ્ન
🧘🏻♂ વિજય ચિહ્ન - પંચજન્ય શંખનો નાદ
🧘🏻♂ મૂળ સ્વરૂપ - શ્રી અર્જુન ને દિવ્ય ચક્ષુ આપી ગીતામાં દર્શન આપ્યા તે વિશ્વ વિરાટ દર્શન
🧘🏻♂ આયુધો - સુદર્શન ચક્ર , કૌમુકી ગદા, સારંગપાણીધનુષ , વિધ્યાધર તલવાર , નંદક ખડગ
🧘🏻♂ બાળ પરાક્રમ - કાલીનાગ દમન , ગોવર્ધન ઊંચક્યો , દિવ્ય રાસલીલા
🧘🏻♂ પટરાણીઓ - રુક્ષ્મણી , જાંબવતી , મિત્ર વૃંદા, ભદ્રા , સત્યભામા , લક્ષ્મણા, કાલિંદી , નાગ્નજીતી
🧘🏻♂ ૧૨ ગુપ્ત શક્તિઓ - કીર્તિ , ક્રાંતિ , તૃષ્ટિ , પુષ્ટિ , ઈલા , ઉર્જા, માયા , લક્ષ્મી , વિદ્યા , પ્રીતિ , અવિધા , સરસ્વતી
🧘🏻♂ શ્રી કૃષ્ણનો અર્થ - સહાયમ , કાળું , ખેંચવું , આકર્ષણ , સંકર્ષણ , વિષ્ણુ ભગવાન નો આઠમો અવતાર
🧘🏻♂ દર્શન આપ્યા - જશોદા , અર્જુન , રાધા , અક્ર્રુરજી નારદ , શિવજી , હનુમાન , જાંબવત
🧘🏻♂ ચક્ર થી વધ - શિશુપાલ , બાણાસુર , શત્ધ્નવા , ઇન્દ્ર , દુર્વાસા, રાહુ
🧘🏻♂ પ્રિય "ગ" - ગોપી, ગાય , ગોવાળ , ગામડું , ગીતા, ગોઠડી , ગોરસ , ગોરજ , ગોમતી , ગુફા
🧘🏻♂ પ્રસિદ્ધ નામ - કાનો , લાલો , રણછોડ , દ્વારકાધીશ, શામળિયો , યોગેશ્વર , માખણચોર, જનાર્દન
🧘🏻♂ ચાર યોગ
૧) ગોકુળમાં ભક્તિ
૨) મથુરામાં શક્તિ
૩) કુરુક્ષેત્ર માં જ્ઞાન
૪) દ્વારિકા માં કર્મ યોગ
🧘🏻♂ વિશેષતા - જીવન માં ક્યારેય રડ્યા નથી
🧘🏻♂ કોની રક્ષા કરી - દ્રૌપદી ચીર પૂર્યા , સુદામાની ગરીબી પૂરી કરી , ગજેન્દ્ર મોક્ષ , મહાભારત ના યુદ્ધ માં પાંડવો ની , ત્રીવ્કા દાસી ની ખોડ દુર કરી ,નલકુબેર અને મણીગ્રીવ બે રુદ્રો વૃક્ષ રૂપે હતા તેમને શ્રાપ મુક્ત કર્યા , યુદ્ધ વખતે ટીંટોડી ના ઈંડા બચાવ્યા
🧘🏻♂ પ્રસિદ્ધ તીર્થધામ - ગોકુળ, મથુરા, વૃંદાવન , વ્રજ દ્વારકા , ડાકોર , શામળાજી , શીનાથી , બેટ દ્વારિકા , સોમનાથ, ભાલકાતીર્થ , પ્રભાસ પાટણ, જગન્નાથ પૂરી , અમદાવાદ નું જગન્નાથ મંદિર , તમામ ઇસ્કોન મેં બીપીએસ મંદિરો, સંદીપની આશ્રમ
🧘🏻♂ મુખ્ય તહેવાર - જન્માષ્ટમી , રથયાત્રા , ભાઈ બીજ , ગોવર્ધન પૂજા , તુલસી વિવાહ , ગીતાજયંતિ , ભાગવત સપ્તાહ , યોગેશ્વર દિવસ , તમામ પાટોત્સવ , નંદ મહોત્સવ , દરેક માસ ની પૂનમ અને હિંડોળા
🧘🏻♂ ધર્મ ગ્રંથ ને સાહિત્ય - શ્રીમદ ભગવદ ગીતા , મહાભારત, શ્રીમદ ભાગવદ ૧૦૮ પુરાણો , હરિવંશ , ગીત ગોવિંદ , ગોપી ગીત , ડોંગરેજી મહારાજ નું ભગવદ જનકલ્યાણ ચરિત્ગ્રંથો
🧘🏻♂ શ્રીકૃષ્ણ ચરિત્રોને લગતા સ્વરૂપો - નટખટ બાળ કનિયો , માખણ ચોર કનૈયો , વિગેરે
🧘🏻♂ શ્રી કૃષ્ણ ભક્તિ ના વિવિધ સમ્પ્રદાય - શ્રી સંપ્રદાય , કબીર પંથ , મીરાબાઈ , રામાનંદ , વૈરાગી , વૈષ્ણવ , વિગેરે
🧘🏻♂ સખા સખી ભક્ત જન - સુદામા ,ઋષભ , કુંભનદાસ , વિશાલ અર્જુન , ત્રીવકા, ચંદ્રભાગા , અંશુ , સુરદાસ,, પરમાનંદ , દ્રૌપદી , શ્યામા, તુલસીદાસ, સ્ન્ધાયાવ્લે અને વિદુર
🧘🏻♂ શાસ્ત્રીય રાગ આધારિત ભક્તિ - સવારે - ભૈરવ વિલાસ , દેવ ગંધાર , રામકલી, પંચમ સુહ , હિંડોળ રાગ
બપોરે - બીલાવ્ત , તોડી , સારંગ, ધન શ્રી આશાવરી ,
🧘🏻♂ આરતી ની વિશિષ્ટતા
સવારે ૬ વાગે મંગલા
સવારે ૮-૧૫ બાળ ભોગ
સવારે ૯-૩૦ શણગાર
સવારે ૧૦ વાગે ગોવાળ ભોગ
સવારે ૧૧-૩૦ રાજ ભોગ
બપોરે ૪ વાગે ઉત્થાન આરતી
સાંજે ૫-૩૦ વાગે શયન ભોગ
સાંજે ૬-૩૦ સુખડી ભોગ
સાંજે ૭ વાગે શયન આરતી
🧘🏻♂ પહેરવેશ - માથા પર મોર પીછ , કાન પર કુંડળ
ગાળામાં વૈજ્યન્તી માળા , હાર , હાથના કાંડા પર બાજુબંધ , કળાકાર કંકણ, એક હાથ માં વાંસળી બીજા હાથ માં કમળ , કેડે કંદોરો , શીન્ડી ને છડી, પગ માં સાંકળા, લલાટે ક્સ્તુરીયુંક્ત ચન્દન નું તિલક પીળું પીતાંબર, અંગરખું
🧘🏻♂ કોનો કોનો વધ કર્યો ?- પુતના , વ્યોમાસુર, અરીશ્તાસુર, શિશુપાલ ભસ્માસુર, અધાસુર , વિગેરે
🧘🏻♂ શ્રેષ્ઠ મંત્ર - ઓહ્મ નમો ભગવતે વાસુદેવાય
શ્રી કૃષ્ણ: શરણંમમ
🧘🏻♂ જીવન માં ૮ અંક નું મહત્વ
દેવકી નું આઠમું સંતાન - શ્રીકૃષ્ણભગવાન નો આઠમો અવતાર
કુલ ૮ પટરાણીઓ
શ્વાન વદ ૮ નો જન્મ
જુદા જુદા ૮ અષ્ટક
કુલ ૮સિદ્ધિ ના દાતા
શ્રેષ્ઠ મંત્ર શ્રીકૃષ્ણ શરણંમમ
🧘🏻♂ અવતારના ૧૨ કારણો
ધર્મની સ્થાપના
કૃષિ કર્મ
પૃથ્વી ની રસાળતા
જીવો નું કલ્યાણ
યજ્ઞ કર્મ
યોગ નો પ્રચાર
સત્કર્મ
અસુરોનો નાશ
ભક્તિ નો પ્રચાર
સ્જ્નનો ની રક્ષા
ત્યાગ ની ભાવના
🧘🏻♂ ૧૧ બોધ પરેમ
માતૃ પ્રેમ
પિતૃ પ્રેમ ,
મિત્ર પ્રેમ
કર્મ
જ્ઞાન
ભક્તિ
ગ્રામો ધાર
ફરજ પાલન
સ્ત્રી દાક્ષનીય
રાજ નીતિ
કૂટ નીતિ
યોગ -સ્વાસ્થ્ય
જેવા સાથે તેવા
અન્યાય નો પ્રતિકાર
દુષ્ટો નો સંહાર
🧘🏻♂ ૧૧ ના આંક નું મહત્વ
અવતાર લેવા ના ૧૧ કારણો
ભગવદ ગીતાનો ઉપદેશ માગશર વદ ૧૧
યાદવો ની વસ્તી ૫૬ કરોડ હતી
શ્રેષ્ટ ઉપવાસ અગિયારસ નો
રાશી ૧૧મિ
અર્જુન ને વિરાટદર્શન દેખાડ્યું તે ૧૧મો અધ્ય્યાય
મથુરા છોડ્યું ત્યરે ઉંમર ૧૧વર્ષ
🧘🏻♂ મૃત્યુના કારણો - ગાંધારી નો શ્રાપ , દુર્વાસા મુની નો શ્રાપ , રામ અવતારમાં વાલી વધ નું કારણ
🧘🏻♂ દેહ ત્યાગ નું સ્થળ - સોમનાથ તીર્થ ,પ્રભાસ પાટણ , જીલ્લો જુનાગઢ , ગુજરાત હિરણ્ય નદી ના , કપિલા નદી સરસ્વતી નદી ના સંગમ સ્થાને પીપળા ના વૃક્ષ નીચે ભાલકા તીર્થ વાળી ના અવસાન પારધીના બાણ થી
🧘🏻♂ અવસાન ની વિગત
મહાભારત ના યુદ્ધ વખતે ૮૯ વર્ષ ૨ માસ ૭ દિવસ શુક્ર વાર
મૃત્યુ સમયે તેમની ઉંમર ૧૨૫ વર્ષ ૭ માસ ૭ દિવસ શુક્રવાર બપોરના ૨ ક્લાક્ ૭મિનિત્ ૩૦સેકન્ડ ..
જય શ્રી કૃષ્ણ
0 टिप्पणियाँ:
एक टिप्पणी भेजें
सदस्यता लें टिप्पणियाँ भेजें [Atom]
<< मुख्यपृष्ठ