शनिवार, 15 जून 2019

त्रिकाल ज्ञानी होनेका योग (ત્રિકાળ જ્ઞાની થવાનો યોગ)

          ~~~ત્રિકાળ જ્ઞાની થવાનો યોગ~~~               કેંદ્રમાં(१~४~७~१०) કે ત્રિકોણમાં(५~९) પાંચમાં ભાવનો કારક ગ્રહ(ગુરૂ) બેઠો હોય  અને  બુધ, શુક્ર
ગમે તે ભાવે ભેગા બેઠા હોય  અથવા  તે બંને ગ્રહો
કારક ગ્રહને દેખતા હોય વળી તે બંને ગ્રહો નવમાંશ કુંડળીમાં શુભ ગ્રહની રાશીમાં હોય તો તે ભૂતકાળ ભવિષ્યકાળઅને વર્તમાનકાળની વાત જાણનાર થાય.... 
પંડ્યાજી +919824417090.......

~~~त्रिकाल ज्ञानी होने का योग~~~
केंद्र में (१~४~७~१०)या त्रिकोण में (५~९)पंचमभाव का कारक (गुरु) बेठा हो. ओर बुध शुक्र कीसी भी भाव में हो ओर गुरु के उपर बुघ ओर शुक्र की द्रष्टी पडती हो ओर  बुध ,शुक्र नवमांश कुंडली में शुभ ग्रह की राशी में हो तो जातक  भूतकाल भविष्यकाल ओर  वर्तमानकाल  जानने वाला होता हैं...
पंडयाजी ~+९१९८२४४१७०९० (भ. वे. २८०)

0 टिप्पणियाँ:

एक टिप्पणी भेजें

सदस्यता लें टिप्पणियाँ भेजें [Atom]

<< मुख्यपृष्ठ